SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી સત્ય (૮) પવિત્રતા (૯) અકિંચન પણું (૧૦) બ્રહ્મચર્ય ૧૧. ઈગારસહિં ઉવાસગ પડિમાહિં (શ્રાવક પ્રતિમા–અગિ યાર) ઉપાસક = શ્રાવક. તેની અગિયાર પ્રતિમાઓ છે તે સંબંધમાં અશ્રદ્ધા વગેરે થવા રૂપ દેવો. ૧ સમતિ પ્રતિમા એક માસ સુધી અતિચાર રહિતપણે સમક્તિ પાળવું. ૨ વ્રત પ્રતિમા પૂર્વની એક પ્રતિમા સાથે બાર વ્રતનું અતિચારરહિતપણે બે માસ પાલન કરવું. ૩ સામાયિક પ્રતિમા પૂર્વની બે પ્રતિમા સહિત ત્રણ મહિના સુધી ઉભયટેક સામાયિક સહિત નિરતિચાર પ્રતિક્રમણ કરવું. ૪ પૌષધ પ્રતિમા પૂર્વની ત્રણ પ્રતિમા સહિત ચાર મહીના સુધી બે આઠમ અને બે ચૌદસ એમ ચાર પર્વ તિથિએ નિર તિચાર પૌષધ કરવા. ૫ પ્રતિમાપ્રતિમા પૂર્વની ચાર પ્રતિમા સહિત પાંચ મહિના સુધી સ્નાન ન કરવું અને રાત્રે ચારે આહારનો ત્યાગ કરે. દિવસે સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવું અને રાત્રે યથાશક્તિ બ્રહ્મચર્ય પાળવું.
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy