SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપેાથી-૪ (૪) પદ્ધિ૰ ચહું ઝાણેહિ' (ધ્યાન–ચાર) આત્ત –રૌદ્ર ધ્યાન વડે લાગેલા દાષા તથા ધર્મ ૪૦ શુકલ ધ્યાનમાં થઈ જતા પ્રમાદ વગેરે દોષો. ૫. (૧) પઢિ૰ પ’ચહિં કિરિદ્ઘિ (ક્રિયા-પાંચ) કાયિકી–અધિકરણકી-પ્રાāષિકી પારિતાપનિકી તથા પ્રાણાતિપાતિકી ક્રિયાઓ વડે લાગેલા દેષા. કાઈઆએ = કાયાને અજયણાથી પ્રત્રર્તાવવી. તે કાયિકી ક્રિયા. અહિંગરણઆએ = જે ક્રિયા કરવાથી આત્મા નરકાદિ દુર્ગતિને અધિકારી બને. તે અધિકરણિકી ક્રિયા. પાઉસિઆએ = જીવ કે અજીવ ઉપર દ્વેષ કરવા તે પ્રાઢેષિકી ક્રિયા પારિતાવણિઆએ = પેાતાની કે પરની મારપીટ વગેરેથી સ્વ-પરને સંતાપ આપવા તે પરિતાપનિકી ક્રિયા. પાણાઇવાયકિરિએ = જે ક્રિયાથી સ્વપરના પ્રાણના નાશ થાય તે પ્રાણાતિપાતિકી ક્રિયા. (૨) પડિ૦ પંચહિં કામનુ@ાહિ’(કામગુણ્ણા પાંચ)શબ્દરૂપ-રસ ગધ-સ્પર્શો એ પાંચ કામગુણા છે, પાંચ ઇન્દ્રિયાના શબ્દાઢિ પાંચ વિષયાની ઇચ્છાથી પેદા થયેલા દ્વેષ.
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy