SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી-૪ ૧. અતિક્રમ = આધાકમી વસ્તુ અંગે જાણવું, તેનું આમં ત્રણ સાંભળવું પણ નિષેધ ન કર૨. વ્યતિક્રમ = આધાકમી વહેરવા માટે નીકળવું. છે. અતિચાર = તેવી વસ્તુ વહેરવી. ૮. અનાચાર = તેવી વસ્તુ વાપરવી. થો આલા તેત્રીસ વસ્તુઓને ૧. પડિo એગવિહે અસંજમે (અસંયમ) = અવિરતીરૂપ અસંયમથી જે અતિચાર સે હયા તે મિથ્યા થાઓ. ૨. પડિo દેહિ બંધણહિં (બંધન-એ) રાગ કે દ્વેષના બંધ નથી સેવેલો અતિચાર. ૩. (૧) પહિ૦ તિહિં દંડેહિં (દંડ-ત્ર) = મન-વચન કાયાના દંડથી લાગેલ અતિચાર. (૨) પડિ તિહિં ગુત્તિહિં (ગુપ્તિ-ત્રણ) = મન-વચન-કાયાની ગુપ્તિની ભૂલથી લાગેલે અતિચારગુપ્તિ એટલે મન વગેરેને અશુભમાંથી નિવૃત્ત કરીને શુભમાં પ્રવૃત્ત કરવા દ્વારા તેમનું રક્ષણ કરવું. (૩) પડિo તિહિં સલૅહિં (શલ્ય-ત્રણ) માયા–નિયાણું અને મિથ્યાત્વરૂપી શલ્યથી લાગેલા દેશે૪. પહિo તિહિં ગારહિં (ગારવ-ત્રણ) અદ્ધિ-રસ અને શાતાના અભિમાનથી અથવા તેની
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy