SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળાથી–૪ ત્રીજે આલાવો સામાન્યતઃ અનેક દેશોને પડિo ચાઉકાલ સજાયસ દિવસ અને રાત્રિને પહેલે અકરણયાએ = અને છેલ્લે પહોર તે સ્વાધ્યાયને સમય છે. આ ચાર પ્રહરના કાળમાં તે ન કરવાથી દોષ લાગે. ઉભકાલ ભડ વગરણસ્સ | ઉભયકાલ પાત્રા અને વસ્ત્રો અપડિલેહણાએ દુષ્પડિલેહણુએ વગેરેનું પડિલેહણ નહિ અપમાનજણાએ દુપમ જણાએ) કરવું તે, અમ્પડિલેહણએ” કહેવાય, અને જેમ તેમ પડિલેહણ કરવું તે “દુપડિલેહણ” કહેવાય, અને તે વખતે જગ્યા વગેરેનું રજેહરણથી બિલકુલ પ્રમાર્જન ન કરવું તે “અપમજણુએ' કહેવાય, અને જેમ તેમ પ્રમાર્જન કરવું તે દુપમજણુએ' કહેવાય. અઈમે-વઈકમે-આઈઆર-અણયારે આખા દિવસ કે જે કે દેવસિએ આઈઆરે કઓ, રાત્રિના સમય દરમ્યાન તસ્સ મિચ્છા. = કઈ પણ દેષ અતિક્રમ વ્યતિક્રમ–અતિચાર કે અનાચાર સ્વરૂપ લાગે હેય તે તે દુષ્કૃત મિથ્યા થાવ.
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy