SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી–૪ પારિયાવણિઆએ = જે ભાજનથી સાધુને કેઈ દ્રવ્ય વહેરાવવાનું હોય તે ભાજનમાં બીજુ કેઈ દ્રવ્ય પડેલ હોય તે તે દ્રવ્ય. કઈ બીજા ભાજનમાં નાંખીને તે. ખાલી કરેલા ભાજન દ્વારા સાધુને વસ્તુ વહેરાવે તે. હાસણુભિફખાએ = હાસણ એટલે અવભાષણ–અર્થાત વસ્તુ માંગવા માટે બેલવું તે. આવી માંગીને મેળવેલી ભિક્ષાને આ દોષ-- વાળી ભિક્ષા કહેવાય. હવે આવા તે કેટલા દોષ ગણાવવા? માટે બધા. દેને એકી સાથે કહે છે કે – જ ઉગમણું ઉષાયણેસણાએ = જે કાંઈ ઉદ્દગમ–ઉત્પાદ અને એષણા અંગેના બેતાલીસ (૧૬+૬+૧૦=૪૨] દોષમાંના કોઈ પણ દોષથી. અપરિશુદ્ધ = દેષિત પરિગ્રહિએ = ગ્રહણ કર્યું, તથા પરિભુત્ત વા જ ન પરિવિ = દોષિત લીધા પછી વાપર્યું પણ પરઠવ્યું નહિ. તસ્સ મિચ્છા મિ દુક્કડં = તેનું મિથ્યા દુષ્કૃત થાઓ.
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy