SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ મુનિજીવનની બાળપેથી-૪ બલિ-પાહુડિઆએ = અન્ય ધમી, દિગપાલે, ક્ષેત્રપાલે વગેરેને આપવા માટે આકાશમાં જે ધાન્ય ઉડાડે છે તેને બલિ કહેવામાં આવે છે. અતિથિને આપતા પહેલાં અન્ય ધમી લેકે આ ક્રિયા કરવા હોય છે. જ્યારે જૈન સાધુ ભિક્ષા વહોરે તે વખતે તેને વહેરાવતા પહેલાં જે આ રીતે બલિ દેવામાં આવે તે જૈન સાધુથી તે ભિક્ષા વહોરાય નહિ. ઠવણ-પાહુડિઆએ = ઠવણ એટલે સ્થાપના. અન્ય ધમી એના સંન્યાસીઓ માટે કે જૈન સાધુ માટે જુદું કાઢીને રાખી મૂકવું તે સ્થાપનાદેષ કહેવાય. તે દોષવાળાં ભાત-પાણી વહરાય નહિ. જે અન્ય ધમી માટે જુદું રાખેલું વહેરી લેવામાં આવે તે સંન્યાસી વગેરેને જૈન સાધુ પ્રત્યે અપ્રીતિ થાય. સંકિએ = શક્તિ દેવાળી વસ્તુ લેતાં. સહસાગારિએ = સહસાગાર એટલે ઉતાવળે આધાકમી વગેરે અકલ વસ્તુ લેવી. ત્યાર પછી જે તેને પરઠવવામાં ન આવે તે તે દેષ લાગે છે.
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy