________________
મુનિજીવનની બાળપોથી–૪
૩૧
આચરણ ન કરવારૂપ મારાથી જે કાંઈ પાપ બંધાયું હોય તમામ મનના-વચનના અને કાયાનાં પાપ મિથ્યા થાઓ. અર્થાતુ ફળ આપવામાં તે બધાં પાપ નિષ્ફળ જાઓ.
પહેલો આલા
નિદ્રા સંબંધી દોષને ઈચ્છામિ પડિમિઉં=હે ભગવંત, હું પ્રતિક્રમણ કરું છું. પગામસિજજાએ=પ્રકામશગ્યા એટલે ખૂબ શયન કરતાં
(ઊંઘતાં). નિગામસિજાએ વારંવાર શયન કરતાં
જેમ શાને અર્થ ઊંઘવું થાય છે, તેમ શયાને અર્થ સંથારે વગેરે પણ થાય છે. આ અર્થ લઈએ તે પગામસિજજએ એટલે એકથી વધુ સંથારા વાપરવા. નિગામસિજજાએ એટલે તે વધુ સંખ્યાના સંથારા રજ વાપરવા.
તેવી શય્યા કરવામાં સંથારા ઉવણાએ=સંથારામાં પડખું ફેરવતાં, પાર અણાએ ફરીથી પડખું ફેરવીને મૂળ સ્થાને આવતાં, આઉટણાએ = શરીરના અંગોને સંકેચતાં, પસારણાએ = સંકેચેલાં અંગેને લાંબાં પહેલાં કરતાં, છપય સંઘણાએ = જૂ વગેરે જેને સંઘઢો (કિલા
માણા) કરતાં, સૂઈએ = ખાંસી આવતાં, કરાઈએ = જમીન ઊંચીનીચી હોવાના કારણે અથવા
સખ્ત ગરમી આદિ હેવાના કારણે બબડતાં,