________________
૨૪.
મુનિજીવનની બાળપોથી-૪
[અહીં ધર્મ શબ્દથી શ્રત અને ચારિત્રધર્મ પણ લઈ લે. કેમકે..
હે અરિહંત ભગવંતે ! લેકમાં આપ જ ઉત્તમ છે. હે સિદ્ધ ભગવતે ! છ
? ” હે સાધુ ભગવંતે ! ,
હે કેવલી પ્રજ્ઞપ્ત ધર્મમાતા ! લેકમાં તું જ ઉત્તમ છે. આથી જ...
હે અરિહંત ભગવંતે! આપના શરણે આવું છું. હે સિદ્ધ ભગવંતો !
” ” હે સાધુ ભગવંતે ! છ છ છે ? હું કેવલી પ્રાપ્ત ધર્મમાતા ! હું તારા છ
આઠમી-નવમી અને દશમી ગાથાની ભૂમિકા
આ જગતમાં સત્તર પાપ છે. એ બધાં પાપને બાપ અઢારમું પાપ–મિથ્યાત્વશલ્ય નામનું હેવાથી કુલ અઢાર પાપ છે.
પાપ અઢાર હોવા છતાં તેમના કરતાં બમણી તાકાત પુણ્યની હોવાથી પુણ્યના પ્રકાર નવ જ છે. આથી નવ પુણે અઢાર પાપોને મારી હઠાવી શકે છે. પરંતુ પાપોની એ તાકાત તેડવા માટે બીજી બાજુથી તેમના પ્રત્યે ધિક્કારની અગનવર્ષા કરવી અત્યંત જરૂરી છે. તે માટે આ ત્રણે ગાથામાં તે અઢાર પાપોનાં નામ લઈને તેમને બહિષ્કાર કરવાનું આરાધક આત્મા પિતાના આત્માને સૂચન કરે છે.