SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ મુનિજીવનની બાળપેાથી-૪ (૧) જીવ અનાદિ છે. (૨) જીવના સંસાર અનાદિ છે. (૩) આ સંસાર ઊભા કરનાર છત્રકના સ'ચેાગ અનાદિ છે. આવા આ સસાર ઃ (૧) સ્વયં દુ:ખસ્વરૂપ છે, તેના ભાગવટાનું ફળ દુઃખ હાવાથી દુ:ખલક છે. (૩) તેદુ:ખાની પર’પરા ચાલનારી હાવાથી દુઃખાનુઅધી પણ છે. એઅસ છું બુચ્છિત્તી સુદ્ધધમાા, સુધમ્મ સ’પત્તી પાવકમવિગમા, પાવક વિગમે તહાભવત્તાઈ જાવ. સસારનાશના ઉપાય ઃ જેણે આ રાગાદિસ્વરૂપ અભ્યન્તર સ ંસારના નાશ કરવા હાય તેણે નિશ્ચયનયના શુદ્ધ ધર્માંની આરાધના કરવી જોઇએ. આ શુદ્ધધર્માંની પ્રાપ્તિ મેહનીય વગેરે પાપકર્માંના પાપસ સ્ટારાના-નાશથી થાય છે. આ પાપનાશ તથાભવ્યત્વના પરિપાક થવાથી થાય છે. તસ્ય પુઃ વિવાગ સાહુણાણિ ૧. ચઉસરગમણુ, ૧. દુક્કડંગરહા, ૩. સુકાણુસેવ, આ કાયવ્યમિલ હાઉ કામેણુ સયા સુણિહાણ', ભુજ ભુજો સકિલેસે, તિકાલમસ'ક્લિસે. તથા ભવ્યત્વના પરિપાક શું થાય ? જેણે પાતાનુ' તથાભવ્યત્વ પકવવું હોય તેણે :
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy