SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર મુનિજીવનની બાળથી-૪ अनेडमूका भूयासुस्ते येषां त्वयि मत्सरः । शुभोदाय वैकल्यमपि पापेषु कर्मसु ॥६॥ હે ગુણભવ! જે લોકેને આપની ઉપર ઈર્ષ્યા થાય છે અને તેથી યદ્રા તદ્દા લવારા વગેરે કરે છે, તેઓ તે બહેરા અને મૂંગા થઈ જાય તે સારું. જે મળેલી ઈન્દ્રિયેને પાપ કરવામાં જ ઉપગ થતું હોય તે તે ઇન્દ્રિયની વિકલતા જ ઈચ્છવાયેગ્ય ન ગણવી શું ? तेभ्यो नमोऽञ्जलिरय, तेषां तान्समुपास्महे । त्वच्छासनामृतरसेयरात्माऽसिच्यतान्वहम् ॥ ७ ॥ અરે ! મારા તેઓને અંજલિબદ્ધ પ્રણામ ! અરે ! હું તેઓની સેવા કરું ! જે આત્માઓએ તારી આજ્ઞાઓના અમૃતરસ વડે પિતાની જાતને સતત સીંચતા રહીને અહર્નિશ પવિત્ર રાખી છે ! भुवे तस्यै नमो यस्यां तव पादनखांशवः । चिरं चूडामणीयन्ते ब्रुमहे किमतः परम् ॥ ८ ॥ ઓ મારા નાથ ! તને તે મારા પ્રણામ છે જ; પરન્ત મારા તે તે ધરતીનેય પ્રણામ છે, જ્યાં આપના ચરણે પડયાં હતાં અને તે વખતે જ્યાં આપના નખમાંથી વહેલાં તેજ કિરણે મુગટની જેમ શોભતા હતા ! આથી અધિક તે શું કર્યું?
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy