________________
૧૦
મુનિજીવનની બાળપોથી-૪
(૭) ઉપાસકદશાઃ ઉપાસક એટલે શ્રમણોપાસક (શ્રાવક) તેની ક્રિયા વગેરેનું જેમાં વર્ણન છે.
(૮) અંતકૃતદશા : જેમણે કર્મોને અથવા કર્મના ફળસ્વરૂપ સંસારને અંત કરી દીધા છે તેવા તીર્થકરે વગેરે અંતકૃત આત્માઓનું દશ અધ્યયને દ્વારા વર્ણન છે.
(૯) અનુપાતિકદશા : અનુત્તર એટલે ઉપરના છેલ્લા પાંચ વિમાને. ત્યાં ઉત્પન થનારા આત્માઓનું દશ અધ્યયનથી જેમાં વર્ણન છે.
(૧૦) પ્રશ્નવ્યાકરણ : પ્રશ્ન એટલે સવાલ, વ્યાકરણ એટલે જવાબ. આ ગ્રંથ સવાલ જવાબના રૂપમાં ગુંથાયેલે છે.
(૧૧) વિપાકકૃત : આ ગ્રંથમાં શુભાશુભ કર્મોના વિપાકે જણાવાયા છે.
(૧૨) દષ્ટિવાદઃ દષ્ટિ એટલે દર્શન. જેમાં સર્વ દર્શનેને વાદ આવે છે, અથવા જેમાં સર્વ નરૂપી ભિન્નભિન્ન દષ્ટિઓનું નિરૂપણ છે. સલૅહિં પિ એમ્મિ ...
આ ગણિપીટક સ્વરૂપ ભગવાન દ્વાદશાંગીમાં.... [બાકીનું પૂર્વના આલાવા મુજબ સમજવું.]
પાંચમો આલાવો : ઉપસંહાર :
નમો સિ ખમાસમણુણું.......
તે ક્ષમાશ્રમને અમારે નમસ્કાર થાઓ કે જેઓએ આચાર્યના રત્નના ખજાના સમાન [ગણિ પીટક]-બાર