________________
મુનિજીવનની ખાળપેથી-૪
અથવા જેઓએ તે બાર અંગને સૂત્ર-અર્થ અને તદુભયરૂપે રચ્યા. આ માર અંગાના શ્રતને ગણિપીટક કહેવામાં આવે છે. ણિ એટલે આચાય તેમની પેટી એટલે આગમવચનરૂપ રત્નાના ખજાને !
અગપ્રવિષ્ટ બાર અગાનાં નામેા
(૧) આચારાંગ : જેમાં શિષ્ટ પુરુષોએ આચરેલા જ્ઞાનાદિ આચાર જણાવા છે.
(૨) સૂયગડાંગ : (સૂત્રકૃતાંગ) જેમાં સૂત્રા દ્વારા વિશ્વના પદ્માર્યાં જશુાવાયા છે.
(૩) ઠાણાંગ (સ્થાનાંગ) : જેમાં જગતમાં આત્મા વગેરે એક-એક કાણુ છે ? જડ-ચેતન વગેરે મળ્યે કાણુ છે ? પ્રેમ દશ સખ્યા સુધીના પદાર્થાનું નિરૂપણ કરાયુ. છે.
(૪) સમવાયાંગ : જેમાં જીવાદિ પદાર્થાંનું વર્ણન છે. સમ્ એટલે સારી, અવ એટલે વિસ્તારથી, અય એટલે જીવાદ્વિપદાર્થા.
(૫) વિવાહપ્રજ્ઞપ્તિ ઃ જેમાં પરમાત્મા મહાવીરદેવને ગૌતમસ્વામીજીએ પૂછેલા સવાલે અને જવાખાના સંગ્રહ છે. આ ગ્રંથ અતીવ પૂજ્ય હાવાથી તેનું ખીજું નામ ભગવતીવિવાહપ્રજ્ઞપ્તિ છે.
(૬) જ્ઞાતાધર્મકથા : જેમાં ઉદાહરણપૂવ ક અનેક થાઓ છે.
યુ. ટ્
૧૨૯