SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ મુનિજીવનની બાળપાથી-૪ . (૧૪) ચન્દ્રાવૈધક : ચન્દ્રા એટલે રાધા નામની યાંત્રિક પૂતળીની આંખની કીકી તેના મર્યાદાપૂર્વક વધ તે ચન્દ્રાવેધ કહેવાય. આ રાધાવેધની ઉપમા દ્વારા મરણુસમયની આરાધનાને જણાવતા આ ગ્રંથ છે. (૧૫) પ્રમાદાપ્રમાદ : પ્રમાદ અને અપ્રમાદનું સ્વરૂપ વિસ્તારથી આમાં જણાવાયુ છે. (૧૬) પૌરુષીમ ડલ : જેમાં પારીસિના સમય જણાવાયા છે. (૧૭) મડલપ્રવેશ : જેમાં ચન્દ્ર અને સૂર્યંના દક્ષિણ. અને ઉત્તરના માંડલામાં થતા પ્રવેશનુ વર્ણન છે. (૧૮) ગણિવિદ્યા : ગણિને ઉપયેગી વિદ્યાનુ' જેમાં વણુ ન છે. વળી આ ગ્રંથમાં દીક્ષા વગેરે શુભ કાર્યાના શુભ. તિથિ-નક્ષત્ર વગેરે જ્યાતિષનુ અને લક્ષણ વગેરે નિમિત્તોનુ સ્વરૂપ જણાવાયુ છે. (૧૯) વિદ્યાચરણવિનિશ્ચય : જેમાં સમ્યગજ્ઞાન-ચારિત્રનું સ્વરૂપ જણાવાયુ છે. (૨૦) ધ્યાનવિભકિત : જેમાં આન્ત ધ્યાન વગેરે ધ્યાનાનુ વર્ણન છે. (૨૧) મરણવિભક્તિ : જેમાં આવિચિ વગેરે સત્તર પ્રકારના મરણનું પ્રતિપાદન છે. (૨૨) આત્મવિશુદ્ધિ : પ્રાયશ્ચિત્ત કરવા દ્વારા આત્મવિશુદ્ધિ કરવાના જેમાં ઉપાય બતાવ્યે છે.
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy