SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપેાથી-૪ (૩) ક્ષુલ્લકલપસૂત્ર : જેમાં સાધુના આચારને અલ્પઅંમાં જણાવાયા છે. (૪) મહાકલ્પસૂત્ર : (મહા=બૃહત) જેમાં સાધુના આચારાને વિસ્તૃત અર્થમાં જણાવાયા છે. (૫) ઔપાતિક : જેમા ઉપપાતને ઉદ્દેશીને વિચારણા કરાઈ છે. આચારાંગસૂત્રનું આ ઉપાંગ છે. (૬) રાજપ્રશ્નીય : પ્રદેશી રાજાના પ્રશ્નોને અનુલક્ષીને આ સૂત્ર રચાયુ છે. ખીજા સૂયગડાંગસૂત્રનું આ ઉપાંગ છે. (૭) જીવાભિગમ : જેમાં જીવ અજીવનું વર્ણન છે. તે ઠાણાંગસૂત્રનું ઉપાંગ છે. ૧૨૧ જેમાં જીવાદિ પદાર્થાનું નિરૂપણુ સમવાયાંગસૂત્રના (૮) પ્રજ્ઞાપના : (૯) મહાપ્રજ્ઞાપના : છે. જેઆ ઉપાંગેા છે. (૧૦) નદી : ભવ્ય જીવને આનંદ આપનારું (નંદી= આનંદ) જ્ઞાનના પાંચ પ્રકારને સમજાવનારુ છે. (૧૧) અનુયાગદ્વાર : અનુયાગ વ્યાખ્યાન ઉપક્રમ= નિક્ષેપ –અનુગમ અને નય એ ચાર વ્યાખ્યાનના દ્વારા છે. તે ચારનું સ્વરૂપ અહી જણાવાયુ છે. (૧૨) ધ્રુવેન્દ્રસ્તત્ર : દેવેાના ઇન્દ્ર ચમરેન્દ્ર-ખલીન્દ્ર વગેરેના આયુષ્ય વગેરેનું સ્વરૂપ જેમાં જણાવ્યુ છે. (૧૩) તંદુલવૈચારિક : સેા વર્ષની ઉંમરવાળા માણસ ગર્ભસ્થ જીવના આહાર આવી છે તે. રાજ કેટલા ચેાખા ખાય ? તથા વગેરેની વિચારણા જેમાં કરવામાં
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy