SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની ખાળપેાથી-૪ (૧૧) મારાહણા : ગુણેાની અક્ષયસ્થિતિ (આરાધના) કરનારુ છે. (૧૨) સવરજોગેા : સવરની સાથે આત્માના ચાગ કરાવનારું છે. (૧૩) પસત્યજઝાણાવઉત્તયા ઃ પ્રશસ્ત ધ્યાનાની પ્રાપ્તિ કરાવનારુ' છે. (૧૪) જુત્તયા ય નાણું ઃ વિશિષ્ટ જ્ઞાનાને પ્રગટ કરનારું છે. ૧૧૫ (૧૫) (૧૬) પરમો-ઉત્તમડો : એ સત્ય છે અને અતિશ્રેષ્ઠ છે. એ તીથ કરદેશિત હાવાથી અત્યંત મહાન છે. એસ ખલુ... આ મહાવ્રતનું ઉચ્ચારણ તે તીથ કરાએ-કે જેમણે રતિ-રાગ-દ્વેષને નાશ કર્યાં છે તેમણે દ્વાદશાંગીના સારભૂત જણાવ્યુ છે. -જ્જવનિકાય-સ’જમ.... જેએ ષડૂજીવનિકાય પાલન સ્વરૂપ સયમના ઉપદેશ કરીને....... તેલુ સક્કય ત્રણે લેાકમાં ઉત્કૃષ્ટ સત્કારરૂપ સ્થાનને પામ્યા છે. તેમણે પાંચ મહાવ્રતાનું અત્યંત ઉપાદેયપણું જણાવ્યું છે. અસીમ ઉપકારી હાવાથી પ્રભુ મહાવીર દેવની સ્તુતિ
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy