________________
૧૧૪
મુનિજીવનની ખાળપેાથી-૪
ત્રીજો અધિકાર
પાંચ મહાવ્રતાની સ્તુતિ અને શ્રુતકીતન
પહેલા આલાવા
પાંચ મહાવ્રતાની સ્તુતિ
ઇÄઇચ્ડ' મહુર્વ્યય ઉચ્ચારણ : આ મહાત્રતાનુ' ઉચ્ચારણ (પાલન) કેવુ' છે ? તે અનેક વિશેષણેાથી જણાવાય છે.
(1) થિરત્ત' : ચારિત્રધમ માં સ્થિરતા કરનારુ છે. (૨) સલ્લુદ્ધરણ : શલ્યેાના નાશ કરનારુ છે. (૩) લિજીબલ : ધૃતિ અને ચિત્તની સમાધિમાં અળ આપનાર છે.
(૪) વવસાઓ : દુષ્કર આરાધના કરવાના ઉદ્યમ (વ્યવસાય) કરવાની ભાવના પ્રગટ કરનાર છે.
•
•
(૫) સાહુણો : મેાક્ષની સાધનાના તે પરમ ઉપાય છે. (૬) પાવનિવારણું : પાપકર્માંનું નિવારણ કરનાર છે. (૭) નિકાયણા - શુભ કર્માંની નિકાચના કરનાર છે. (૮) ભાવિવસેાહી : પરિણતિને શુદ્ધ કરનારુ છે. (૯) પડાગાહરણ : સયમધમ ની આરાધનાની વિજયપતાકા ધારણ કરનારુ છે.
(૧૦) નિજૂણા : કર્મોને આત્મામાંથી હટાવી દેનારૂપ છે.