SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ મુનિજીવનની બાળપોથી-૪ ( જ્ઞાન ઉપઘાત : પ્રમાદ વગેરે દ્વારા અકાળે સ્વાધ્યાય કર વગેરે શ્રુતજ્ઞાનના આઠ અતિચારે સેવવાથી થતે ઉપઘાત. (૭) દશન ઉપઘાત ઃ જિનવચનમાં શંકા વગેરે કરવારૂપ દર્શનાચારના આઠ અતિચારે સેવવાથી થતે ઉપઘાત. (૮) ચારિત્ર ઉપઘાત અષ્ટ પ્રવચન માતાનું અપાલન કરવાથી થતે ઉપઘાત. (૯) સંરક્ષણ ઉપઘાત : શરીર વગેરે સંબંધમાં મૂછ કરવારૂપ ઉપઘાત. (૧૦) અચિયત ઉપઘાત : વડીલ પર અપ્રીતિ કરવારૂપ ઉપઘાત, દશ પ્રકારના અસંવર એકથી ત્રણ જ્ઞાનાદિમાં અશુદ્ધિ તે જ્ઞાન-દર્શના ચારિત્ર સંકલેશ. ચારથી છ : મનાદિ વડે થતે સંકલેશ તે મનવચન-કાય સંકલેશ. સાત-આઠ ઃ ઉપધિ-ઉપાશ્રય સંબંધમાં થતો સંકલેશ તે ઉપધિ અને વસતિ સકલેશ. નવ-દશ ઃ કષાયેના નિમિત્તોથી તથા ઈષ્ટનિષ્ટ આહારપાણીથી થતે સંકલેશે તે કષાય સંકલેશ અને અન્નપાણ સંકલેશ
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy