SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપેથી-૪ ૧૦૫ શ્રતરકંધના અધ્યયનની અપેક્ષાએ મોટા હોવાથી મહાઅધ્યયન કહેવાય છે. તેમને સ્વીકારતે. સાત પિડેષણ (૧) સંસૃષ્ટિ : હાથ અને પાત્ર ખરડાયેલું. (૨) અસંતૃષ્ટ : હાથ અને પાત્ર ખરડાયેલાં ન હાય. (૩) ઉદૂધૃતઃ તપેલીમાં કાઢેલું. (૪) અ૫લેપ : સેકેલા વાલ ચણ વગેરે. (૫) અવગૃહીત : થાળીમાં જમવા માટે લીધેલું. (૬) પ્રગૃહીત : હાથમાં લીધેલે કળિયે. (૭) ઉક્ઝિત : નાંખી દેવા જેવું. આ સાત પિડેષણામાં અમુક જ પિંડેષણ લેવાને સંકલ્પ કરીને મુનિ ભિક્ષા લેવા માટે નીકળે. [બધું ઉપર મુજબ જ સમજવું પરંતુ અ૯પલેપના પ્રકારમાં ઓસામણ કાંજી સમજવાં.] સાત અવગ્રહ પ્રતિમા (ઉપાશ્રય અંગે) (૧) મારા મનમાં નક્કી કરેલા પ્રકારના ઉપાશ્રયમાં જ હું રહીશ. (૨) બીજા માટે માંગેલી વસતિમાં હું ઊતરીશ. (૩) બીજા માટે વસતિ માંગીશ પણ હું તેમાં ઊતરીશ નહિ. (૪) બીજા માટે વસતિ માંગીશ નહિ, પણ બીજાની માંગેલી વસતિમાં ઊતરીશ.
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy