SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપેથી-૪ | (૬) ગાર્હસ્થી સંસારીપણે જે કાકા, મામા થતા હેય તેમને પોતે સાધુ થયા પછી પણ કાકા, મામા વગેરે પદોથી જ સંબોધવા તે. (૬) ઉપશમિતાધિકારણેદરણું : શાંત પડેલા કલહને જગાડતી વાણી તે. ગાથા બત્રીસમી : છ પ્રકારના અત્યંતર અને છ પ્રકારના બાહ્ય તપને સ્વીકારતે. ગાથા તેત્રીસમી : સાત પ્રકારના ભયસ્થાને તથા સાત પ્રકારના વિભંગજ્ઞાનને ત્યાગ. સાત પ્રકારના ભયસ્થાને [“શ્રમણ સૂત્રના” “સત્તહિં ભયઠાણે હિં”ના અર્થમાંથી જોઈ લેવા પૃષ્ઠ ૪૨]. સાત પ્રકારનાં વિભાગજ્ઞાન (૧) એવી માન્યતા કે આખું જગત પૂર્વ વગેરે દિશાઓમાંથી એક જ દિશામાં રહેલું છે. (૨) એવી માન્યતા કે ચાર દિશાઓ તથા ઊર્થ અને અધેમાંથી એક દિશા એમ કુલ પાંચ દિશામાં જ આખું જગત સમાયું છે. (૩) એવી માન્યતા કે જીવ કર્મથી બંધાતે જ નથી માત્ર શુભાશુભ બાહ્ય ક્રિયાઓથી જ બંધાય છે.
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy