SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ મુનિજીવનની બાળપોથી સુવર્ણ આદિને ત્યાગ કરવે તે થે ઉપકરણ-સંવર. સમજ. ચાર પ્રકારની સમાધિ : જ્ઞાન-દર્શન–ચારિત્ર અને તપ એ ચારમાં આત્માની રમણતા તે ચાર પ્રકારની સમાધિ. જાણવી. ગાથા ઓગણત્રીસમી : શબ્દાદિ પાંચ કામગુણે (કામરવિકાર) તથા પ્રાણાતિપાત વગેરે પાંચ મહાદેષ રૂપ આશ્રને (અહવે આશ્ર) ત્યાગત ગાથા ત્રીસમી : પાંચ ઈન્દ્રિયોને સંવર (સંવર ઈષ્ટમાં રાગને અને અનિષ્ટમાં શ્રેષને રેક) તથા પાંચ પ્રકારના સ્વાધ્યાય (વાચના-પૃચ્છના–પરાવર્તના–અનુપ્રેક્ષા અને ધર્મકથા)ને સ્વીકારતે. ગાથા એકત્રીસમી : પૃથ્વીકાયાદિ છ પ્રકારના જીવન વધને તથા છ પ્રકારની અપ્રશસ્ત ભાષાઓને ત્યાગ. છ પ્રકારની અપ્રશસ્ત ભાષાઓ (૧) હીલતા : ઈષથી બોલવું તે. (૨) ખિંસિતા : બીજાના વર્તનને તિરસકારપૂર્વક જણાવવું તે. (૩) પરુષા : “ઓ...નાલાયકા એવા ગાળ જેવા શબ્દો પૂર્વક કઠોર બોલવું તે. . (૪) અલિકા : “દિવસે કેમ ઉઘે છે ?” તેવા ગુરુના સવાલ સામે “નથી ઊંઘતે” “જુઠું ન બેલે” એ શિષ્ય ઉદ્ધત જવાબ આપે .
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy