SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી-૪ ૧૦૧ પ્રશ્ન કે હું ? ઉત્તર– મનના સત્યને (સંયમને) વાણીના સંયમને અને કાયાના સંયમને આ પ્રમાણે ત્રણે પ્રકારના સંયમને જાણનારે હુ (પાંચ મહાવ્રતની રક્ષા કરીશ) ગાથા સત્તાવીસમી : ચાર દુઃખશાઓ, ચાર સંજ્ઞાઓ તથા ચાર કષાને ત્યાગને. અહીં ભાવથી ચાર દુઃખશયાએ લેવાની છે. દ્રવ્યથી દુખશા એટલે કષ્ટ આપતે સંથારે. * ભાવથી ચાર દુઃખશયા એટલે દુષ્ટ બનેલા ચિત્તમાંથી ઉત્પન્ન થતા અસાધુતાને ભાવ–તેના ચાર પ્રકાર છે. (૧) પ્રવચનમાં અશ્રદ્ધા. (૨) બીજા પાસેથી ધન-આહાર વગેરે પાદુગલિક -વસ્તુ મેળવવાની પ્રાર્થના. (૩) દેવ વગેરે સબંધી કામભોગની આશંસા. (૩) ગૃહ વગેરે દ્વારા સેવાતા સ્નાન વગેરે સંબંધી ઈછા. ગાથા અઠ્ઠાવીસમી : ચાર સુખશસ્યાઓ, ચાર સંવર અને ચાર સમાધિને સ્વીકાર કરતે. અહીં ભાવથી ચાર સુખશસ્યા લેવાની છે તે ઉપરથી જણવેલી ચા૨ દુઃખશાથી વિપરીત (પ્રવચનમાં શ્રદ્ધા વગેરે સ્વરૂપ) જાણવી. ચાર પ્રકારના સંવર : મન-વચન-કાયાને અકુશળથી અટકાવવી તે ત્રણ સંવર થયા તથા મૂલ્યવાન વસ્ત્રો કે * ; ;
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy