________________
ઇત્યાદિ સ્વરૂપ જે દાણ અતિક્રમાદિ દોષરૂપ છે.
મુનિજીવનની બાળપેાથી-૪
લાભ એ પાંચમા મહાવ્રતમાં
અઇમત્તે આ મહારે...હા
રાત્રે ભૂખ વગેરે લાગવાના ભયથી વિસે વધુ પ્રમાણુમાં આહાર કરવા તથા સૂર્ય'ના ઉદય કે અસ્તની શક્તિ અવસ્થામાં આહાર વગેરે કરવા. [સુરક્િષ્મત્તસ્મિ=અઢી દ્વીપમાં] તે ાવ્રતમાં અતિક્રમાદ્ધિ દોષરૂપ છે.
આ યે ત્રતાનાં અતિચારા જાણીને મહાત્રતાનુ અણિશુદ્ધ પાલન કરવાની ઇચ્છાવાળા મુમુક્ષુએ તે અતિચારાને જોઇએ.
છ વ્રતાની રક્ષાના સકલ્પ
ગાથા સાત થી માર
સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની વિરાધના કર્યા વિના શ્રમણધમ'માં સ્થિર રહેલા હુ. પ્રાણાતિપાતથી વિરકત થઈને પ્રથમવ્રતની રક્ષા કરુંછું. (કરીશ.)
આ જ પ્રમાણે માકીની પાંચ ગાથાનેા અથ કરી લેવા. માત્ર વ્રતનું નામ અને તેના નબર બદલવા.
છ વ્રતાના રક્ષણના ઉપાયે
ગાથા તે થી અઢાર
આલય વગેરેથી રહિત સ્થાન. વિહાર=આગમાકત વિહાર.