________________
મુનિજીવનની ખાળપેાથી-૪
૯૭
ખીજે અધિકાર
અસત્થા ય જે જોગા..."
અયણાથી ચાલવું એવુ વગેરે હિંસાને ઉત્પન્ન કરનારા અપ્રશસ્ત ચેગેા છે અને જીવાને હવા વગેરેના જે રૌદ્ર અધ્યવસાયે છે તે દારુણ પરિણામ કહેવાય છે. આ બન્ને સČથા પ્રાણાતિપાતવિરમણવ્રતમાં અતિક્રમાદિ દોષરૂપ છે,
તિરાગા ય જ ભાસા....ાણા
તીવ્ર રાગવાળી કે ઉત્કટ દ્વેષવાળી જે ભાષા ખેલવી તે બીજા મહાવ્રતમાં અતિક્રમાદિ દોષરૂપ છે. - ઉગ્ગહ' સિ અજાઇત્તા...પ્રણા
માલિક વગેરે પાસેથી ઉપાશ્રય વગેરેને અવગ્રહ યાખ્યા વિના તેમાં રહેવુ અથવા માલિક વગેરેએ આપેલા અવગ્રહ મહારની તેની જગ્યાના ઉપયોગ કરવા તે ત્રીજા મહાવ્રતમાં અતિક્રમાદિ દોષરૂપ છે.
સદ્દા-વા-સા-ગધા.....જા
સુદર શબ્દ–રૂપ-રસ–ગંધ અને સ્પર્થાંનુ રાગભાવથી સેવન કરવું તે ચેાથા મહાવ્રતમાં અતિક્રમાદ્ધિ દોષરૂપ છે. ઇચ્છા સુચ્છા ચ ગેહી યુ...ાષા
પ્રાપ્ત નહિ થયેલા કોઇ પદાર્થીની પ્રાથના, પ્રાપ્ત કે અપ્રાપ્ત વસ્તુની મૂર્છા, નાશ પામી ગયેલ વસ્તુના શાક,
૩. ૪-૭