SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ દર મુનિજીવનની બાળપેથી-૪ તીર્થકરાદિએ આચરેલું હોવાથી–મહાશુભાવે મહા મહિમાવાળું (અશુભાવ-મહિમા) છે. –મહાપુરિસાણુચિને? મહાપુરુષોએ તેને ઉપદેશેલું છે.–પરમરિસિદેસિ એ પસાથે પરમર્ષિઓએ કહેલું હોવાથી તે પ્રશસ્ત છે. આ મહાવ્રત શેના માટે થશે? આ મહાવ્રત નિશ્ચયથી દુફખફખયાએ : મારા દુઃખના ક્ષય માટે થશે. કમ્મફખયાએ ઃ મારા કર્મોના ક્ષય માટે થશે. મખિયાએ : મારા રાગદ્વેષાદિના મેક્ષ માટે થશે. -એહિલાભાએઃ જન્માંતરમાં સમ્યકત્વાદિ ધર્મોની પ્રાપ્તિ માટે થશે (અને અંતે) સંસારતારણાએ : ભવનમાંથી પાર ઉતારશે. ત્તિ કહુ ઉવસંપજિજરાણું ? આ પ્રમાણે મારી પૂર્ણ શ્રદ્ધા હોવાથી આ મહાવ્રતને સ્વીકારીને વિહરામિ : હું શાસ્ત્રોકત સાધુચર્યામાં વિહરીશ. પહેમે તે ઉવએિમિ......... હે ભગવંત....! સર્વથા પ્રાણાતિપાત આ મહાવ્રતની નજીક આવીને હું ઉભે છું. બીજે આલા [નોંધ - હવે પછીના પાંચ આલાવામાં માત્ર ફેરફાર જ લક્ષમાં લેવાશે અહાવરે ભંતે ..... અહાવરે = હવે અન્ય (થ કવર:) સે કહા વા .••••
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy