SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપેાથી-૨ એકાદા પણુ જીવ તરફ્ દ્રોહાદિના પરિણામ ! હાય ! આપણું શું થશે ? ૪૦ વંદન છે, તે ધમ રુચિ અણુગારને ! જેમણે આ સ્નેહપરિણામને કારણે જ કડવી તુંબડીના ૨૫થે મૃત્યુ પામતા જીવાને માતથી મેાકળા કરીને જાતે માતને વધાવી લીધું ! પૂજન કરીએ, તે અગ્નિકાપુત્ર આચાર્ય ; જેમને મરણાન્ત કષ્ટની કારમી વેદના વખતે પણ પેાતાના લાહીનાં પડતાં બિંદુએથી પાણીના જીવાને થતા ત્રાસથી અત્યંત ત્રાસ પેદા થયા ! પુટ્ટુગલાશક્તિને લીધે બીજા જીવાને પીડા આપવામાં કદી પાછી પાની થઈ નથી. હવે એ અનાદિ અપકારને દેઢ ઉડાડવા હાય તે પુગલાની મઢીને આત્માની થઇને સહુને સ્નેહનું દાન કરીએ; મેાકળા હાથે, માકળા મને... ના..ના..આ સિવાય તે પરપીડાનાં પાપેાનુ પ્રાયશ્ચિત્ત સંપૂર્ણ તો નહિ જ બની શકે. આટલું ધ્યાનમાં લેવા જેવુ (૧૧) ઔષધિ છેવટે ભળાવા : ખરો નિયમ તા એ છે કે કોઈ પણ ખાદ્ય, પેય કે
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy