________________
મુનિજીવનની બાળપેાથી-૨
એકાદા પણુ જીવ તરફ્ દ્રોહાદિના પરિણામ ! હાય ! આપણું શું થશે ?
૪૦
વંદન છે, તે ધમ રુચિ અણુગારને ! જેમણે આ સ્નેહપરિણામને કારણે જ કડવી તુંબડીના ૨૫થે મૃત્યુ પામતા જીવાને માતથી મેાકળા કરીને જાતે માતને વધાવી લીધું !
પૂજન કરીએ, તે અગ્નિકાપુત્ર આચાર્ય ; જેમને મરણાન્ત કષ્ટની કારમી વેદના વખતે પણ પેાતાના લાહીનાં પડતાં બિંદુએથી પાણીના જીવાને થતા ત્રાસથી અત્યંત ત્રાસ પેદા થયા !
પુટ્ટુગલાશક્તિને લીધે બીજા જીવાને પીડા આપવામાં કદી પાછી પાની થઈ નથી. હવે એ અનાદિ અપકારને દેઢ ઉડાડવા હાય તે પુગલાની મઢીને આત્માની થઇને સહુને સ્નેહનું દાન કરીએ; મેાકળા હાથે, માકળા મને... ના..ના..આ સિવાય તે પરપીડાનાં પાપેાનુ પ્રાયશ્ચિત્ત સંપૂર્ણ તો નહિ જ બની શકે.
આટલું ધ્યાનમાં લેવા જેવુ
(૧૧) ઔષધિ છેવટે ભળાવા :
ખરો નિયમ તા એ છે કે કોઈ પણ ખાદ્ય, પેય કે