________________
૧૬૦
૨૫. ગ્લૅકેટને પાથરવા માટે ઉપયોગ ન કરે. ૨૨. ગ્લાન તથા વડીલના પ્રતિલેખનમાં એક વાર પણ
હાજરી આપે. ૨૭. આઠે ય પ્રવચન-માતાને બરોબર ઉપગ કરે. ૨૮. પાંચ તિથિ એકાસણું કરે, તથા કાપ ન કાઢે. ૨૮ નિષ્કારણું બપિરિયું ન લે. ૩૦. પારિઠાવણી લેવામાં આનાકાની ન કરે. ૩૧. પાંગરણી ઓઢીને બેસો. ૩૨. રેશમી જેવી દેખાતી કામળી વગેરે ન વાપરે. ૩૩. વસ્ત્ર-પ્રતિલેખન ઊભા રહીને કે પલાઠી મારીને બેઠા
ન કરે. ૩૪. ફોટા પડાવે નહિ. ૩૫. ઓછાદિ માટે ભારે આગ્રહ રાખે નહિ. ૩૬. મેં ધુઓ નહિ. ૩૭. દૈનિક વગેરે (રજા વિના) વાંચે નહિ. ૩૮. વડીલના વિનયાદિ સાચવે. ૩૯. વડીલેને હંમેશા વંદન કરે. ૪૦. સાંજે વાડાની કે માત્રુ પરઠવવાની વસ્તી જોઈ લે. ૪૧. વડીલના વાપર્યા વિના વાપરવા બેસે નહિ ૪૨. બધી ઉપાધિ ભેગી કરીને જ બેય ટાઈમનું પડિલેહણ કરે. ૪૩. એઠાં ભાજન વડે ઘડામાંથી પાણી ન લે. ૪૪. પાણી ગાળતી વખતે ત્યાં બેલે નહિ, ૪૫. પાણી ગાળતા પહેલાં હાથ ચેખા કરે.