________________
૧૧
આ માળપેાથીના બે ભાગ ખાસ તેમના જ માટે છે. આમાંથી તેમને સ્પષ્ટ માગ મળશે; જેની ઉપર -ચાલીને તેએ પેાતાનું જીવન મૂખ ઉન્નત મનાવશે અને તે રીતે સ્વ-પર-હિત સાધશે.
પણ ન્યાયે ખીજાને માર્ગદર્શન આપવાના હેતુથી આ લેખન-કાયું. મેં આરંભ્યું ત્યારે તેનાં અંતિમ પૃષ્ઠોને લખતાં મને થયું કે આ પુસ્તક તા મારા જ પેાતાના જીવન માટે અત્યન્ત ઉપયેગી થઈ પડે તેવું છે. જેમ જેમ હુ* લખતા ગયા છું તેમ તેમ મને મારા જીવનની કેટલીક ઊણપેા સ્પષ્ટ દેખાવા લાગી છે. મે કાગળામાં ઉતારેલી કેટલી ય ભાખતા મારા જ જીવ-નમાં નથી છતારી તે વાત ખ્યાલમાં આવી છે. મને તેનું ખૂબ દુઃખ પણ થયું છે,
મુનિ—જીવનની આ નોંધ એ જાણે કે કેટલાક અંશે મારા જીવનમાં નહિ પળાતા પદાર્થાની નોંધ અની હાય અને એ રીતે મારા એક નિબળ અંગનુ એકરારનામું આ નાંધ બની હોય તેમ મને લાગ્યુ છે. હવે તા એટલું જ ઈચ્છુ છુ કે ગુરુકૃપાથી લખાઈ ગયેલી આ નાંધના પદાર્થોં મારા જીવનમાં વ્યવસ્થિત રીતે અવતાર પામે અને મને ઉત્તમ કક્ષાના તુનિ તરીકેનું ગૌરવવંતુ જીવન બક્ષે.
જે કાઈ પણ આ નાધ દ્વારા જીવનમાં પામે; તેથી મને નિમિત્ત બનવાનુ જે પુણ્ય પ્રાપ્ત થાય તેના બળથી પણ હું એટલું જ ઈચ્છું છું કે વહેલામાં વહેલી તકે મારું જીવન ઉચ્ચ કોટિના અન્તર્મુખ સત [નિગ્રન્થ]નું અને; જેના દ્વારા હુ' સુસ્થિર એવું સ્વ-પર-હિત આરાધી શકું....
-
·