SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળાથી–૨ અને લોકેનાં માન સન્માનાદિ મેળવી આપતી કહેરીની સભાનપણે સ્વીકૃતિ ડેકો દેવા લાગી છે એ ભારે ખેદની બીના છે. જૈનસંઘને સર્વનાશ બોલાવવાનું સામર્થ્ય મિથ્યાત્વ, અવિરતિ, કષાયમાં છે; પણ વર્તમાનકાળમાં તે તેથી ય વધુ સામર્થ્ય જમાનાવાદનું ઉઘાડે છોગ સન્માન કરવાની પ્રવૃત્તિ અને કહેરીના આદરમાં છે એમ સ્પષ્ટપણે જણાય છે. આ નિર્ચથ-સંઘનાં એવાં કેટલાંક તને કેશુ સમજાવે કે, “તમે જે રસ્તે પગલું માંડી રહ્યા છે તે માત્ર આપઘાતી પગલું નથી પણ સર્વધાતી પગલું છે. તમે ત્યાંથી પાછા ફરો.” કેટલાંક કારણોસર જે નિર્ણાયકતાની પરિસ્થિતિ, ઉપસ્થિત થઈ છે, જે મૈત્રીનું વાયુમંડળ નષ્ટપ્રાયઃ થયું છે એણે ઘણા બધા કોયડાઓ સજ્ય છે એમ લાગે છે. જે માત્ર છ માસ માટે કઈ ગૃહસ્થનું ઘર નિર્ણાયક સ્થિતિમાં આવી પડે તે તે ઘરને સઘળો સુખ અને શાન્તિપ્રદ વ્યવહાર રમણભમણ થઈ જાય તે નિગ્રન્થ-સંઘની વર્ષોની નિયતા; એકવાક્યતાનો અભાવ, અમૈત્રીભાવ અને અનિચ્છનીય ટીકા-ટિપ્પણની હવા બધા ભેગા થઈને કયું અહિત કરવામાં ઉણુ પડે ? ખેર....સંઘની વાત અહીં અસ્થાને અને અનધિકૃત લાગે છે. દરેક શ્રમણ અને શ્રમણુએ પિતા પૂરતે કે
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy