SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ મુનિજીવનની બાળપોથી-૨ બાકી પરિસ્થિતિ એવી આવી રહી છે કે ઘઉં વગેરે લોટમાં, દૂધના પાઉડરોમાં પણ માછલીને લેટ તથા ઘીમાં પશુઓની ચરબી વગેરે ફરજિયાત ભેળવાશે. તાજેતરમાં જ એક મુનિના પાતરામાં માછલીના લેટની જેટલી આવી ગઈ હતી, જે વખતે આપણે બધાએ સંયમની આરાધના કેવી રીતે કરવી ? તે મેટામાં મેટો સવાલ થઈ પડશે. જે આર્યવ નહિ તે જૈનત્વને અને તેથી ઊંચા સાધુત્વને જીવાડવું અત્યન્ત મુશ્કેલ બની રહેશે. સંવેદન વીરની કીકીમાં ઊભરાતું દર્શન એ હતી ! જીવિતવામી પરમાત્મા વીરની પ્રતિમા ! ના...એ હતા; ત્રિલોકગુરુ, દેવાધિદેવ, શાસનપતિ, સાક્ષાત વીર-પ્રભુ ! દર્શન કરતાં આતમને અનેરે આહૂલાદ થયે. દર્શન જામતું ગયું...એની ચરમ સીમાએ પહોંચ્યું. આમ અને પરમાતમ બેયની કીકીઓ જાણે એક થઈ ગઈ અને આતમને એમાં શું દેખાયું ? સિનેમાની પટ્ટીનાં દશ્ય પડદા ઉપરથી જેમ ક્રમશઃ પસાર થતાં જાય તેમ આતમને ત્યાં પાંચેય કલ્યાણકમય પ્રભુ વીરનું સમગ્ર જીવન દેખાયું.
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy