________________
એકરારનામુ
ચારેકર આગ લાગી છે; સાગરસિકતાની! અકલ્પ્ય વેગથી વ્યાપી રહ્યા છે મિથ્યાત્વાદિ દાષા ! હવે તા જૈન-સંઘના ગગનને આંખી છે, એ આગ, એની જ્વાળાઓ.
બેશક, જાગ્યા છે અને દોડવા છે, ખંખવાળા.... જિનવાણીની ધાધમાર જલવર્ષા થઈ રહી છે.
પરન્તુ આગ અતિ ભયાનક છે; એની નોંધ સખેદ. પણ લેવી જ રહી. આથી જ આગ ઠારવા ગયેલા કેટલાક અચ્છા અચ્છા ખમાવાળા પણ આગમાં ઝડપાઈને દાઝયા છે, બળી ગયા છે, મરી પણ ગયા છે.
હા.. એ તે ચાક્કસ છે કે સ સંગના ત્યાગીએ જ [સાધુ, સાધ્વીજી ભગવ'તા] આ આગને ઠારી શકે, અને તે ય જીવંત જિનવાણીના જલધેાધની ધીંગી વષૅથી જ. આમાં ગામડાંના મૂળનાંખીને આગ ઠારતા માણસાનુ [માત્ર દેશવિરતિધરાવું] તેા કામ જ નહિ.
મુનિ સિવાય કાઇ આ આગ ન ઠારી શકે; એ જેટલુ નિશ્ચિત વિધાન છે એટલુ જ એ પણ નિશ્ચિત લાગે છે કે મુનિપણાથી સુશાભિત મુનિએ જ આ આગ ઠારી શકે. માત્ર વેષધારીએ નહિ તેમ માત્ર મહાન વિદ્વાના કે સમ વ્યાખ્યાનકાર પણ નહિ.
એ માટે તે તેમનું મુનિત્વ જ જીવંત ધબકારાથી ધમધમતુ' હેવુ' જોઈ એ.
સાચું મુનિપણું એટલે શાસ્રનીતિનુ દેશકાલાનુસારી સુદર શ્રામણ્ય...