SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળાએથી શાસ્ત્રપાઠ વિરાગ્ય-કલતા સમાધિની વાત કરનારા મુનિઓ સમાધિમાર્ ન. કહેવાય. એ તે જેણે સમાધિને સિદ્ધ કરી દીધી હોય તે જ સુનિએ સમાધિમાન કહેવાય. સમાધિસિદ્ધ મુનિએ તે જ છે જેઓ – (૧) લાભમાં કે અલાભમાં (૨) સુખમાં કે દુઃખમાં (૩) જીવનમાં કે મરણમાં સમાન અધ્યવસાયના સ્વામી છે. છે રતિ કે અરતિના ભાવે પણ જેમની સમાધિસિદ્ધ હશાને લગીરે આંચકો આપી શક્તા નથી. અહા ! અહો ! તે સમાધિસ્થ મુનિરાજેનું મને. શરણ હે... જેઓને પ્રતિકૂળતાના પ્રસંગમાં કદી જા નથી ઉઠેગ કે કદી સ્પશી નથી અરતિ, ચંચળતાના કારણે અનેક વસ્તુમાં. જેઓ ચલિત-ચિત્તવાળા કદી થયા નથી. જેમના ચિત્તખડક ઉપર જ્ઞાતાભાવને લેખ ટાંકણે ટંકાએલે છે. ચિત્ત તે પારા જેવું ચંચળ છે; અતિચંચળ, જે. એને અરતિરૂપી અગ્નિને કણીઓ પણ અડી જાય તે એ. ક્યાં ય ઊડી જાય. પણ જે અરતિ–અગ્નિને કણના સ્પર્શથી એ આમ,
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy