SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી લાવવામાં આવ્યું તેથી સૌથી મોટું નુકસાન એ થયું કે આ પ્રશ્ન તે શાસ્ત્રીય ઉકેલના ટેબલ ઉપરથી દૂર ફેંગેળાયે. હવે તો એના ઓઠા નીચે બહુ સારા ગણાતા વર્ગમાં શૈથિલ્ય ભલે વ્યાપક બન્યું ન હોય પરંતુ એ નગણ્ય ગણું શકાય એટલું નાનું પણ નથી જ; બલકે જે રીતિથી અને જે ગતિથી એ રેગ ઉગ્ર બની રહ્યો છે તે જોતાં તે ભાવી વધુ ચિંતાજનક જણાય છે. પક્ષ તે જ સારે છે, જે શાસનને મજબૂત કરે. જે પક્ષ, પિતાને જ મજબૂત કરવાની ગતિ–વિધિમાં શાસનને નબળું પાડવાનું કામ અજાણતાં પણ કરતે હોય તે પક્ષ પ્રશસ્ત કેટિને કેમ જ કહી શકાય ? જે પક્ષ પોતાના શિથિલ–તને પણ છાવરવાનું કામ કરતો હોય અને સામા પક્ષનાં સુવિશુદ્ધ તની અનુમોદના કરવામાં કાયર થતું હોય તે તેના દ્વારા ધર્મ શાસન ખરેખર નબળું જ પડી રહેવાનું છે. ખરેખર તે સુવિશુદ્ધ ધર્મના આરાધકે એ જ આપણે પક્ષ; અને તેના ઉઘાડે છોગ મેટા વિરેાધકો એ વિપક્ષ; એવી રીતે ભેદ પાડીને વિચારવાની ખૂબ જરૂર જણાય છે. જે આ બાબતમાં ગંભીરપણે કશું જ વિચારવામાં નહિ આવે અને શાસન અને શાસ્ત્રથી નિરપેક્ષ બની જઈને માત્ર પક્ષને જ સર્વસ્વ માનીને, તેને પુષ્ટ કરવા માટે મું. ૭
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy