SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૧૬ ] શ્રી કર્ખરવિજયજી પ્રવ-જીવનાં ચેડાંક સ્પષ્ટ લક્ષણ જણાવો. ઉ૦-જ્ઞાયકતા, વેદકતા, સમતા, ચૈતન્ય, રમ્યતાદિક. પ્ર-મુમુક્ષુ જન અલપકાળમાં આત્મસાધન શી રીતે કરી શકે? ઉ૦-સત્સંગ ગે ઉલ્લસિત પરિણામે રહેવાથી. પ્રવે-સત્સંગના અભાવે સમપરિણતિ રહી શકે ? ઉ–સમપરિણતિ રહેવી અત્યન્ત વિકટ છે, તથાપિ એમ કરવામાં જ આત્મસાધન રહેલું છે, માટે જેમ બને તેમ નિરુપાધિવાળાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવનું સેવન કરવું જરૂરનું છે. પ્ર–મુમુક્ષુ જીવને શાને ભય, વિચાર તથા ઇછા હોય ? ઉ૦-મુમુક્ષુ જીવને અજ્ઞાન સિવાય બીજે ભય હાય નહીં. આમાને ત્યાજ્ય શું છે તેનો જ વિચાર હોય અને તેની નિવૃત્તિ થાય એવી એક જ ઈચ્છા વર્તે પ્ર–મહાત્માઓની ઋદ્ધિ શી રીતે પ્રાપ્ત થઈ શકે ? ઉ–આત્મા વિનીત બની, સરલ અને લધુત્વ ભાવ પામી, સપુરુષની ચરણઉપાસના અનન્યચિત્તે એકનિષ્ઠાથી કરે તો તેવી ઋદ્ધિને પામી શકે. પ્રમૈત્રી ભાવના એટલે શું? ઉ૦-જગતના સહુ જી પ્રત્યે નિર્વેરબુદ્ધિ. પ્ર–અમેદભાવના એટલે શું ? ઉ૦–કઈ પણ આત્માના ગુણ જોઈ હર્ષ પામે. પ્રો-કરુણ ભાવના એટલે શું?
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy