SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૫૨ ] શ્રી કપૂરવિજ્યજી ( અઘાર ઉપસર્ગરૂપે ) જે વિવિધ વેદના થવા પામી તે કર્મનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. ૪. જો કર્મનું અસ્તિત્વ ન હોય તેા મહાવીરસ્વામીના અને કાનેામાં તીક્ષ્ણ ખીલા ગાવાળે કેમ ઠાકયા ? ૫. સંગમે વીર ભગવાનને ઘેાર વીશ ઉપસર્ગો કેમ કર્યો? ૬. ગજસુકુમાલને માથે તેના સસરા સેામીલે ખેરના અગારા કેમ Àપળ્યા ? ૭. ખંધકસૂરિના શિષ્યેાને પાપી પાલકે યંત્રમાં કેમ પીલ્યા ? ૮. સનત્કુમાર ચક્રવત્તી પ્રમુખ સુસાધુએને વ્યાધિવેદના કેમ થવા પામી ? ૯. કોશાંખીનગરીમાં સમૃદ્ધિમાન્ છતાં નિગ્રંથને તીવ્ર ચક્ષુવેદના કેમ થઇ ? ૧૦. નિમરાજાને માદાહવર અને ( સ્ત્રીના ખુડખડાટથી ) અતિ દુ:સહુ પરિતાપ કેમ થવા પામ્યા ? વલયના ૧૧. સેાળ હજાર યક્ષદેવાથી સેવાતાં છતાં બ્રહ્મદત્ત ચક્રત્તીને અતિ આકરું અધપણુ કેમ પ્રાપ્ત થયું ? ૧૨. આ ભરતક્ષેત્રમાં મેટા પુણ્યના ભડાર સરખા શ્રી વીરભગવાન્ પણ સ્વર્ગથી ચ્યવીને નીચ ગેાત્રમાં કેમ ઉત્પન્ન થયા ? ૧૩. મહાસમૃદ્ધિવત યશસ્વી અવંતીસુકુમાલનું શરીર ઉજ્જયિની નગરીમાં શીયાલણીએ કેમ ભક્ષણ કર્યું ?
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy