SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ [ રર૦ ] શ્રી કપૂરવિજયજી ૧૪૬. સાધુજને સ્વને પણ સ્વકાયાનું સુખ વાંછતા નથી. ૧૪૭. સજજને આરંભેલું કાર્ય તજી દેતા નથી. સારી રીતે પરખી લીધેલું હોય તે જ કાર્ય કરે છે. ૧૪૮. શંકિત અર્થ છતે કાળ વિલંબ કરવાથી સુખી થવાય છે. ૧૪. પાપી લોકો સાથે સંબંધ રાખે તે સર્વ પ્રકારના અનર્થને પેદા કરનાર જાણ. ૧૫૦. ક્ષત (ઘારા ) ઉપર ક્ષાર નાંખવા જેવું કાર્ય કૃપાળુ સજજનો તે કદાપિ ન જ કરે. ૧૫૧. ક્ષમા-સહનશીલતા-સમતા વગરના સઘળા ગુણે શોભા આપતા નથી. ૧૫ર. જ્ઞાનીનાં રૂપ( આકૃતિ )થી જાતિ ઓળખાય છે, જાતિથી શુભાશુભ આચરણ જણાય છે, સદાચારથી ગુણે પ્રકાશે છે અને સગુણવડે સત્વ ઝળકી નીકળે છે. ( આ. પ્ર. પુ. ૧૮, પૃ. ૨૭૩ તથા ૨૯૭) મૂર્ખ શતક ૧. અધિકારધારી કામદાર ઉપર સનેહબદ્ધ આશા રાખનાર. ૨. મંત્રી નિર્દય-દયાહીન હોવા છતાં નિર્ભયતા માનનાર. ૩. કૃતક્ષનું હિત કરી તેની પાસેથી પ્રત્યુપકારની આશા રાખનાર.
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy