________________
સૂત
મુક્તાવલી
પહેલા પુરુષા –ધમ વર્ગ
૧ દેવતત્ત્વ
દેવાધિદેવ અરિહંત ભગવાન કેવા હોય તે બતાવે છે. ( માલિની વૃત્ત )
સકળ કરમવારી, મેાક્ષ-માર્ગાધિકારી, ત્રિભુવન પગારી, કેવળજ્ઞાનધારી; ભવિજન નિત સેવા, દેવ એ ભક્તિભાવે, ઇહુ જ જિન ભજ`તા, સર્વ સંપત્તિ આવે. ૧ જિનવર્ પદ સેવા, સર્વ સંપત્તિદાઈ, નિશિદિન સુખદાઇ, કલ્પવલ્લી સહાઈ; નામ વિનમિ લહીજે, સર્વ વિદ્યા વડાઇ, ઋષભ જિનહ સેવા, સાધતાં તેહ પાઈ, ૨
""
સ્વ. સદ્ગુણાનુરાગી પૂજ્ય મુનિમહારાજ શ્રી કપૂરવિજયજી મહારાજના સ્મરણાર્થે સ્થપાયેલી “ શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ '’ની યેાજના અનુસારે શ્રી કપૂરવિજયજી લેખ સંગ્રહ ભાગ પહેલે’' બહાર પાડ્યો છે. તેમાં “શ્રી જૈનધર્મી પ્રકાશ’’ના જુદા જુદા વર્ષના પુસ્તકમાંથી જુદા જુદા વિષયેા પરત્વે લખેલા લેખા દાખલ કર્યાં છે. આ ખીજા ભાગના પ્રારંભમાં “ શ્રી જૈનધર્મ પ્રકાશ ”ના જુદા જુદા અકામાં આવેલા
*
'
‘ સૂક્ત મુક્તાવળી ’” નામના ધણા જ એધદાયક ગ્રંથનું તથા શાન્તરસોત્પાદક પ્રશમતિ પ્રકરણનું વિવેચન દાખલ કરવામાં આવશે.