________________
લેખ સંગ્રહ : ૨ :
૧૫. દુનના સંસર્ગથી દૂર રહેવુ. ૧૬. ગુણાનુરાગ વધારવા. ૧૭. મિથ્યાભિમાનને ત્યાગ કરવા. ૧૮. ધન વગેરેના ગર્વ ન કરવા. ૧૯. ગુરુજનાને ચેાગ્ય સત્કાર કરવા. ૨૦. સ્નેહીવર્ગના મનનું સમાધાન કરવું. ૨૧. પરના અવર્ણવાદ ન ખેલવા. ૨૨. નિજ ગુણુપ્રશંસા કરતાં સ ંકેાચ ધારવા. ૨૩. પરોપકાર કરવા લક્ષ રાખવું. ૨૪. ધાર્મિક જનેાના ગુણ્ણાનુ અનુમેાદન કરવું. ૨૫. સારા વેષ અને આચાર રાખતાં રહેવુ.
[ ૨૮૫ ]
[ જે. ધ. પ્ર. પુ. ૪૪, પૃ. ૩૮૯ ]
ખરૂં તત્ત્વ શેાધી લેવાથી જ સાચું સુખ સાંપડશે,
૧ ખરા સુધરેલા તે છે જેણે પેાતાની જાતને સુધારી મન અને ઇન્દ્રિયાને વશ કરેલ છે.
ર. ખરા સુજાત ( સફળ જન્મ ) તે છે જેનાવડે વશ ભારે ઉન્નતિને પામે છે.
૪. ખરા સચક્ષુ તે છે સદા સાવધાન રહે છે.
૩. ખરા સહૃદય-વિવેકી તે છે જે વસ્તુનું ખરું તત્ત્વ—રહસ્ય તારવી લે છે.
જે સ્વક વ્યને નિશ્ચય કરી લઇ તેમાં