________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૫૯ ]
સ્વચ્છ દપણે ચાલતા રહી, કૃતઘ્ન અનવું ન જોઇએ. તેમના નિ:સ્વાર્થ ઉપદેશને સર્વ પ્રયત્ને આદર કરી આપણે સ્વપરહિતમાં વધારેા કરવાથી જ કૃતજ્ઞ બનશું.
[ જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૧૮૬ ]
મેધ વચના.
૧. પતિના જીવનની સુધારણા શાણી સ્ત્રીએ કરવી જોઇએ અને સ્ત્રીના જીવનની સુધારણા શાણા પતિએ કરવી જોઇએ. એમ કરવાથી સ્વપરહિત સુખે સધાય છે એટલે તેની ઉપેક્ષા કરવી ન જોઇએ.
૨. સંપથી વવામાં કેવું ઉત્તમ સુખ છે અને કુસંપથી વવામાં કેટલું ખરું દુ:ખ છે એ અનુભવગમ્ય હાઇ ખરા મા સહુ શાણા ભાઇબહેનેાએ હૅાંશથી આદરવા જોઇએ.
૩. સમયેાચિત કેળવણી પામ્યાથી અને તથાવિધ સદ્વૈત નથી તેવા સ્ત્રી-પુરુષાની સમાજ ઉપર બહુ સારી છાપ પડી શકે છે. ૪. તુચ્છ સ્વાર્થ ને વશ થઇ જતાં ભલભલા ભાઇબહેનેાની બુદ્ધિ ગડે છે.
૫. વિદ્યાભ્યાસીને વિદ્યાભ્યાસમાં ખાદ્ય અને અતરંગ શુભ સાધના મેળવી લેવાની જરૂર છે, તેા જ વિદ્યા ભલી રીતે સાંપડે છે અને સફળતાને પામી શકે છે.
૬. સ્વાર્થ બુદ્ધિથી ધર્મકાર્ય કરનાર કરતાં નિઃસ્વાર્થ બુદ્ધિથી ધર્મ કાર્ય કરનાર મહાત્ લાભ મેળવી શકે છે.