SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૫૮ ] શ્રી કપૂરવિજયજી મંગે સમર્પણ–ધર્મ અથવા શાન્ત આત્માપણ સેવારસિક એક બાલિકાનું જીવન ધ્યેય સાંભળી સમજી, એક કીર્તિના લેભી પંડિતજી ઉપર અજબ અસર થઈ આવી. કીર્તિની ઝંખના નહીં પણ શાન આત્મસમર્પણ” એ શબ્દ પંડિતજીના કાનમાં રણકી રહ્યા, તેમની છાતીમાં એ શબ્દ કેતરાઈ રહ્યા. પંડિતજીએ પુસ્તક લખવાનું છેડી દીધું. તેમણે કીર્તિને માટે વલખાં મારવાનું મૂકી દીધું. તેમણે તેમને જરીને શિરપેચ અને સુવર્ણના કીર્તિપદકે ઉતારી નાખ્યાં. કીર્તિની ઝંખના નહીં,પણ શાન્ત આત્મસમર્પણની સાધના તેમણે આદરી (શરૂ કરી). સાર–કીર્તિ નહીં પણ મૂંગે ત્યાગ જ આજના ભારતનું તરુણ હિન્દીઓનું જીવન–ધ્યેય હોવું જોઈએ. આત્મસમર્પણની ભાવના જ આ યુગને જીવનમંત્ર હવે જોઈએ. એ મંત્રમાં જ આજના ઘવાયેલા–જખમી થયેલા ભારતવર્ષને નવજીવન આપવાનું બળ રહ્યું છે. કીર્તિના કામી નહીં પણ શાન્તસમર્પણ ધર્મના જ અનુયાયી કેટલા હિન્દીએ આજે ભારતમાતાની મઢુલીમાં ચૂપચાપ સેવાકાર્ય કરવા તૈયાર છે? [ જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૧૮૬] સ્વાર્થઅંધતા તજી, સ્વપરહિતકારી માર્ગ જ આદરે જોઈએ. આપણું સહુના શ્રેય: સાધન માટે એકાન્ત હિતકારી જ્ઞાની પુરુષોએ મિત્રી, મુદિતા, કરુણા અને મધ્યસ્થતા રૂપ ચાર ઉદાર ભાવના સદા ધારવા માટે ઠેકાણે ઠેકાણે ભાર દઈને બોધ આપેલો છે, તે આપણે સ્વાર્થી બની વિસારી મૂકી,
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy