________________
[ ૨૫૬ ]
શ્રી કપૂરવિજયજી ૧૩. બીજા સાધુઓને પિતે લાવેલે આહાર આપ્યા વગર
એકલે વાપરે. ૧૪. જેની તેની સાથે અપ્રીતિ ઉપજાવે. (૪) કેવા આચરણેથી જીવ સુવિનીત લેખાય? ૧. જ્ઞાની–ગુરુ-વડીલથી નીચા આસને નમ્રતાથી બેસવાનું રાખે. ૨. અનેક પ્રકારની ચપળતા તજી સ્થિરતા ગુણને આદરતા રહે ૩. માયા-કપટ-શઠતા તજી સરલતાથી રહેણીકહેણુમાં
એકતા સેવે. ૪. કુતૂહલ કરવાની કે જેવાની ટેવ તજી વિકસર વર્તવાનું રાખે. ૫. તિરસ્કારયુક્ત વચન ન બેલે. ૬. લાંબો વખત ક્રોધ ન રાખે. ૭. મિત્રતા ચાહે તેની સાથે મિત્રતા રાખી નિર્વાહ. ૮. જ્ઞાન પામીને મદ–અહંકાર ન કરે. ૯ પિતાના પાપ-અપરાધ બીજાને માથે ન નાંખે–આળ ન ચડાવે. ૧૦. મિત્રની ઉપર કોપ ન કરે. ૧૧. અપ્રીતિકારી–અપરાધી મિત્રનું પણ પાછળ ભલું બેલે
બૂરું ન બોલે. ૧૨. કલેશ કંકાસથી દૂર રહે. ૧૩. બુદ્ધિશાળી (તત્વજ્ઞ) અને ઉત્તમ જાતિ-કુળવાળે તથા યોગ્ય
વર્તનવાળે હાય. ૧૪. લજજાવંત હેય. ૧૫. ગુરુસમીપે અરબસર બેસે-મર્યાદાસર વર્ત.