________________
લેખ સંગ્રહ : ૨
[ ૨૫૫ ] (૨) કેવા દેથી છવ બેધ ગ્રહણ કરવાને નાલાયક
લેખાય ? ૧ ક્રોધ અને અભિમાનથી, ૨ મેહમૂઢતાથી, ૩ વિકથાદિક પ્રમાદથી, ૪ રાગના ઉપદ્રવથી અને ૫ આળસુપણાથી જીવ બંધને નાલાયક ઠરે છે. (૩) કેવા આચરણેથી જીવ અવિનીત કરે અને મોક્ષને
પામી ન શકે ? ૧. વારંવાર ક્રોધ-કષાય કરે ને ઉદીરે. ૨. લાંબે વખત ક્રોધ રાખ્યા કરે. ૩. મિત્રતા ન સાચવે અને સ્વાર્થઅંધતા ને સ્વચ્છંદતાવશ
કૃતધ્રતા કરે. ૪. શાસ્ત્ર ભણીને ગર્વ કરે.. ૫. પોતે કરેલાં પાપ બીજાએ કરેલાં છે એમ કહે. ૬. સ્વજન-મિત્રો ઉપર પણ કેપ કરે. ૭. જેની ગાઢી મિત્રતા હોય તેની પાછળ પણ છાનું પાપ
રહસ્ય પ્રકાશ અને મેઢે મીઠું બોલે. ૮. સંબંધ વગરનું બેલે અથવા અનિશ્ચયકારી ભાષા બોલે. ૯. મિત્ર-સ્વજનાદિકનો દ્રોહ કરે. ૧૦. અતિ અભિમાન-ગર્વ રાખે. ૧૧. અતિભ-તૃષ્ણ-રસલુપતા રાખે. ૧૨. ઇન્દ્રિયને વશ ન રાખે.