SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૪૬ ] શ્રી કપૂરવિજયજી ૫. આપે એને અને ન આપે એને ય આપવું–સગાંવહાલાં કે મિત્રા પાછુ આપી શકે કે ન આપી શકે તે પણ એને આપવું. ૬. સુખે બેસવુ–સાસુસસરા વિગેરે મેટેરાંને જોઇને ઉઠવુ પડે ત્યાં બેસવું નહીં. ૭. સુખે જમવું-મેટેરાં જમ્યા પછી જમવું. ૮. સુખે સૂવુ-મેટેરાં સૂતા પછી સૂવું. ૯. અગ્નિની પરિચર્ચા કરવી-માટેરાંની સેવા કરવી. ૧૦. ગૃહદેવતાને નમવું–મેટેરાંને દેવ જેવા સમજવા. [ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૨૯૦ ॰ ] પ્રશ્નાત્તરરૂપે સાધ. પ્ર-શ્રોત્ર( કર્ણ ) ઇન્દ્રિયના નિગ્રહ કરવાથી જીવ શું ફળ ઉપાજૅ ? ઉ-શ્રોત્ર ઇન્દ્રિયને નિગ્રહ કરવાથી સારાં-નરસાં, પ્રિય– અપ્રિય, નરમ-ગરમ શબ્દો સાંભળવામાં આવતાં રાગ-દ્વેષને નિગ્રહ થાય, તેથી નવા કર્મ ન બંધાય ને પૂર્વ અવિવેકથી આંધેલાં કર્મની નિર્જરા થાય. પ્ર-ચક્ષુ( આંખ ) ઇન્દ્રિયને નિગ્રહ કરવાથી જીવ શુ ફળ ઉપાજે? ઉ-ચક્ષુ ઇન્દ્રિયના નિગ્રહ કરવાથી સારાં-નરસાં, પ્રિય અપ્રિય, રૂપ-વણું જોવામાં આવતાં તેમાં રાગ--દ્વેષ થવા ન પામે;
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy