SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ [ ૬૧ ] પ જરા-વૃદ્ધ અવસ્થા આવી, જુવાની ચાલી ગઇ, એમ સમજીને હું સુજ્ઞ જના ! પરમાર્થ સાધી લેવા સાવચેત અને. આયુષ્ય લગભગ પૂરું થવા આવ્યું છે તેમ છતાં પ્રમાદ કરશે તા તમારે માટે કાળ કંઇ પ્રતીક્ષા-રાહ જોઇ રહેશે નહિ. ૬ સાંસારિક સુખને જ રસિક જીવ પેાતાના જન્મ વ્યર્થ ગુમાવે છે, એ બાપડા જીવ ચિંતામણિ રત્નને કાચના મૂલ્યે વેચી દે છે. ૭ મારા તારાનેા ભેદભાવ ઓછાં-નબળાં મનવાળાને હાય છે. ઉદાર-વિશાળ દિલવાળાને તે આખી આલમ-દુનિયા બધી કુટુંબરૂપ જ હાય છે. ઇતિશમ્. [ જે. ધ. પ્ર. પુ. ૩૧, પૃ. ૩૭૦] નરપતિ પ્રમુખને હિતબાધ ૧ જો પૃથ્વી પાતે જ ઊગેલાં ધાન્યને ખાઈ જાય, માતા તે જ પુત્રને હણી નાંખે, સમુદ્ર મર્યાદા મૂકી દે, પાવક-અગ્નિ ભૂમિને બાળી નાંખે, આકાશ જો લેાકેાનાં મસ્તક ઉપર તૂટી પડે અને અન્ન જ ઝેરરૂપ થઇ જાય-તેમ જો રાજા પાતે જ અન્યાયઅનીતિ આચરે તા પછી તેને કેણુ રાકવાને સમર્થ થઇ શકે ? ન્યાયનીતિના ઉત્તમ રીતિએ આદર કરી જે નરપતિ રામરાજાની પેઠે સદા ય પ્રજાના ચિત્તનુ રજન કરે છે-પ્રસન્ન રાખે છે તેઓ જ ખરેખર સ્વકર્તવ્યનિષ્ઠ હાઇ સ્વસ’જ્ઞાને સાર્થક કરે છે. બાકી જેઓ જાતે સ્કૂલમ ગુજારી, અન્યાય આચરી પ્રજાને પીડે છે–પ્રજાનું રક્ત પીએ છે તે તે સાક્ષાત્ યમરાજની જેવા જગતને ત્રાસરૂપ થાય છે.
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy