________________
લેખ સંગ્રહ
[ પ૯ ]
વિચાર કરી, અસત્ય અહિતાદિકના ત્યાગ કરી, સત્ય અને માર્ગ આદરવા ઘટે છે. ચત:—
बुद्धेः
હિતરૂપ હાય તે જ फलं तत्त्वविचारणं च । "
66
સુશીલ—દશ દષ્ટાન્ત દુર્લભ એવા માનવ દેહ તેમ જ આ દેશ, ઉત્તમ કુલ-જાતિ, પાંચે ઇંદ્રિય પરવડા, દેહ નિરાગી, દીર્ઘ આયુષ્ય, તત્ત્વજિજ્ઞાસા, સદ્ગુરુના ચેાગ, સુશ્રદ્ધા વિગેરે વિશિષ્ટ ધ સામગ્રી પ્રબળ પુન્યયેાગે પામીને વિવેકથી યથાશક્તિ વ્રત નિયમે સદ્ગુરુસંગે આદરી તે વ્રત નિયમેનુ યથાવિધિ પ્રમાદ રહિત પાલન કરવામાં આવે તેા જ આ પ્રાપ્ત સસામગ્રીની સાર્થકતા થાય છે. કહ્યું છે કે— વૈશ્ય સારં વ્રતધારળ ચ.
"9
સુમતિ— આ જડવાદપ્રધાન જમાનામાં જીવા મુષ્કળ ( મેાકળી ) વૃત્તિથી એશઆરામનાં સાધના વધારે પસ ́દ કરે છે, પરંતુ તે પામર પ્રાણીએ નિજ સમીપમાં જ છાયાના મિષથી જોઇ રહેલા કાળને ક્રૂરતા દેખતા નથી. કાળ એચિંતા આવી તેમના કાળીએ કરી જાય છે, તેથી શાણા માણસાએ કાળ એચિતા આવશે, મરવુ ડગલા હેઠ. ” એવું સમજી રાખી ઝટપટ ચેતી લઇ, અમૂલ્ય માનવદેહની લેવી ઘટે છે.
(6
આ
સાર્થકતા કરી ઇતિશમ્.
[ જે. ધ. પ્ર. પુ. ૩૧, પૃ. ૩૩૮ ]