SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ [ પ૯ ] વિચાર કરી, અસત્ય અહિતાદિકના ત્યાગ કરી, સત્ય અને માર્ગ આદરવા ઘટે છે. ચત:— बुद्धेः હિતરૂપ હાય તે જ फलं तत्त्वविचारणं च । " 66 સુશીલ—દશ દષ્ટાન્ત દુર્લભ એવા માનવ દેહ તેમ જ આ દેશ, ઉત્તમ કુલ-જાતિ, પાંચે ઇંદ્રિય પરવડા, દેહ નિરાગી, દીર્ઘ આયુષ્ય, તત્ત્વજિજ્ઞાસા, સદ્ગુરુના ચેાગ, સુશ્રદ્ધા વિગેરે વિશિષ્ટ ધ સામગ્રી પ્રબળ પુન્યયેાગે પામીને વિવેકથી યથાશક્તિ વ્રત નિયમે સદ્ગુરુસંગે આદરી તે વ્રત નિયમેનુ યથાવિધિ પ્રમાદ રહિત પાલન કરવામાં આવે તેા જ આ પ્રાપ્ત સસામગ્રીની સાર્થકતા થાય છે. કહ્યું છે કે— વૈશ્ય સારં વ્રતધારળ ચ. "9 સુમતિ— આ જડવાદપ્રધાન જમાનામાં જીવા મુષ્કળ ( મેાકળી ) વૃત્તિથી એશઆરામનાં સાધના વધારે પસ ́દ કરે છે, પરંતુ તે પામર પ્રાણીએ નિજ સમીપમાં જ છાયાના મિષથી જોઇ રહેલા કાળને ક્રૂરતા દેખતા નથી. કાળ એચિંતા આવી તેમના કાળીએ કરી જાય છે, તેથી શાણા માણસાએ કાળ એચિતા આવશે, મરવુ ડગલા હેઠ. ” એવું સમજી રાખી ઝટપટ ચેતી લઇ, અમૂલ્ય માનવદેહની લેવી ઘટે છે. (6 આ સાર્થકતા કરી ઇતિશમ્. [ જે. ધ. પ્ર. પુ. ૩૧, પૃ. ૩૩૮ ]
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy