SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૧૨ ] શ્રી કરવિજયજી “ સર્વ જીવોને આત્મ સમાન લેખતા સુસંયમવંત સાધુજને કર્મબંધ કરતા નથી.” ખરે જ્ઞાની–મહાત્મા એ જ છે કે જે સર્વ જીને આત્મ સમાન ગણે છે, પરસ્ત્રીને માતૃ તુલ્ય લેખે છે અને પદ્રવ્યને પત્થર તુલ્ય લેખે છે. ” ગમે તેટલું દ્રવ્ય દાનમાં દીધા કરતાં એક જ જીવને જીવિતદાન દેનાર ચઢી જાય છે.” ઈતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૨૯, પૃ. ૨૬૮ ] પ્રકીર્ણ વિચારે. (ઉદ્ધરેલા ) ૧ ચિતાથી થતી હાનિ. ચિંતાસે ચતુરાઈ ઘટે, ઘટે રૂ૫ ગુણ ગાન; ચિંતાબડી અભાગણી, ચિંતા ચિતા સમાન.” ૨ મુખવસ્ત્રિકામુહપત્તિ શા માટે રાખવી જોઈએ ? “સંપતિમવિરવાનાં, રક્ષા મુસ્ત્રિા ” ઊડતા ત્રસાદિક જીવોની રક્ષા માટે જ્ઞાની પુરુષોએ મુહપત્તિ રાખવાનું કહ્યું છે. ૩ પાત્ર-ભાજન ભજન અવસરે શા માટે વાપરવાં જોઈએ? __ " भक्तपानस्थजन्तूनां परीक्षायै च पात्रकम् ” ભાત પાણી(ખાન-પાન )માં આવી ગયેલાં જંતુઓની તપાસ કરવા નિમિત્તે યાવત્ સ્વપરના બચાવ માટે પહોળા
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy