________________
[ ૨૯૨ ]
શ્રી કપૂરવિજયજી
मैत्री परस्मिन् हितधीः समग्रे, भवेत् प्रमोदो गुणपक्षपातः । कृपा भयार्ते प्रतिकर्तुमीहो - पेक्षैव माध्यस्थ्यमवार्यदोषे ॥ २ ॥ ( अध्यात्मकल्पद्रुमे श्री मुनिसुंदरसूरि : )
મૈત્રી
ભાવા—સમગ્ર પ્રાણીવર્ગ ઉપર હિતબુદ્ધિ રાખવી તે ભાવના, ઉત્તમ ગુણીજને ઉપર તીવ્ર ગુણાનુરાગ ધારણ કરવે તે પ્રમેાદ ( અથવા પ્રમુદિતા ) ભાવના, મરણાદિક ભયથી આકુળ થયેલા પ્રાણીઓને બચાવી લેવાની આંતર ઇચ્છા તે કૃપા યા કરુણા ભાવના અને કઇ રીતે સુધારી ન શકાય એવા પરના દ્વેષ તરફ રાગદ્વેષ રહિત મધ્યસ્થ પરિણામ જ રાખવા તેનુ નામ ઉપેક્ષા ભાવના કહેવાય છે. ઉકત ભાવનાચતુષ્ટય પ્રતિદિન સહુ સજ્જન ભાઇબહેનોએ વિચારવા–ભાવવા યેાગ્ય છે.
माकार्षीत् कोऽपि पापानि मा चाभूत् कोऽपि दुखितः । मुच्यतां जगदप्येषा, मतिमैत्री निगद्यते ॥ ૩ ॥ ( શ્રી યોગરાત્રે-શ્રીમનું હેમચન્દ્રસૂત્ત્વ: )
ભાવા —કોઈપણ પ્રાણી પાપાચરણ મ કરો ! કોઇપણ પ્રાણી દુ:ખી ન થાએ! અને જગત્ માત્ર દુ:ખદ્રથી મુકત થાઓ ! આવી ઉદારભાવના-બુદ્ધિને શાસ્ત્રકાર મૈત્રીભાવ કહે છે, જે ખરેખર આદરવા ચેાગ્ય છે.
सर्वेऽपि सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् पापमाचरेत् ॥ ४ ॥ ભાવા—સર્વકાઈ પ્રાણી સુખ-સમૃદ્ધિવંત થાઓ ! સર્વ કોઇ પ્રાણી રાગ રહિત થાઓ ! સ કેઇ પ્રાણી કલ્યાણ