________________
[ ૨૬૦ ]
શ્રી કપૂરવિજયજી ૬ તમારી દિવ્યતા સમજશે તો જ તમે ખરો આનંદ ભગવશે.
૭ ધ્યાનસ્થ થવા માટે શાન્ત સમય અને શાન્ત વાતાવરણ સહાયકારક હોઈ ઉપયોગી છે.
કેટલાક વાંધા.” ૧ બીજામાં દોષ કાઢતાં તેના દોષ આપણે હોરી લઈએ છીએ, માટે આ દોષદષ્ટિની પાર જવું જોઈએ.
૨ નિર્બલ-અજ્ઞાની લેકે જ ઘણા પ્રકાર હોય છે. ૩ પાપકાર્યને ધિક્કારે, પણ પાપી આત્માને નહિં.
૪ જગત જે ટીકા કરવાની રૂઢિને પાપ ન ગણતું હોય તે તેમાં જગતને જ વાંક છે.
૫ ટીકા-નંદા કરવી એ આત્મવિભુથી વિમુખ રહેવા જેવું છે. મનુષ્ય પોતે પિતામાં દુર્ગણે જાણ્યા છતાં પોતાને ધિક્કારતો નથી, પણ બીજામાં એ જ દુર્ગુણ જોઈને તિરસ્કાર કરે છે. તિરસ્કારરૂપ દુર્ગુણથી દૂર રહો.
૬ દેવદર્શને જવું, ત્યાં માળા ફેરવવી ને પ્રભુની ચરણપૂજા માત્ર કરવી, એટલાથી નભે નહિં, તદુપરાંત મનુષ્ય પોતાના જાતિબંધુઓ તરફ પણ પિતાની ફરજ અદા કરવાની છે.
૭ પ્રભુને ઉત્તમ પ્રકારે ભજવાનો રસ્તો તે પિતાના શત્રુ-મિત્ર વિગેરેમાં દે નહિં જોતાં દિવ્યતા જેવી એ જ છે. એમ કરતાં કરતાં જ આપણા અંતરમાં પ્રભુને જોઈ શકીશું.
૮ સામાએ ભૂલ કરી તેથી આપણે પણ કરવી જોઈએ