________________
લેખ સંગ્રહ
[ ૨૫૩ ]
( ૧ ) ટીકા અને વિશ્વવ્યાપી પ્રેમ.
( “સ્વામી રામતીર્થ” ઉપરથી ઉષ્કૃત ) બીજાના વર્તનમાંથી દાષા કાઢવામાં આપણે આપણી શક્તિના જેટલે વ્યર્થ વ્યય કરીએ છીએ, તેટલી જ શક્તિ આપણું વર્તન ઉચ્ચ બનાવવાને ( વાપરીએ તે ) પૂરતી થાય તેમ છે.
ર કાંટા હાય છે તેથી ગુલાબનું ફૂલ કેાઈ ફેંકી દેતું નથી. ૩ ચિતારા જાતે કદરૂપા હાય તેથી શું તેના સુંદર ચિત્રને પણ આપણે ન લેવું ?
૪ કેાઇ એક ગંદા તળાવમાં ઊગેલા સુંદર કમળને શું આપણે ફેકી દઇશું ?
પ ગંદા ખાતરમાંથી ઉત્તમ ફૂલવાળા મગીચા તૈયાર નથી થતા શું ?
૬ ક્રીન અને પતિત લેાકેાને ખરી લાગણીથી અને પૂરતા પ્રેમથી જે જુએ છે તે જ ખરા ઉદાર મહાત્મા છે.
૭ સર્વ આત્માઓનું ઐકય વિસરવાથી જ જગતમાં સર્વ અનર્થ થાય છે–થવા પામે છે.
૮ યાંસુધી આપણે એક બીજાના દોષ જ શોધ્યા કરશું ત્યાં સુધી દેશમાં પ્રેમ અને એકયની વૃદ્ધિ કદી પણ થઇ શકશે નહિં.
૯ નાના મેાટા સર્વ બાળકેા ઉપર સમાન પ્રેમ રાખનારી માતાના જેવું અંત:કરણ બનાવવુ એ જ જીવનસાફલ્યના સાર છે. ખરી કેળવણી જ તે છે કે જેથી અખિલ વિશ્વ પ્રત્યે ઉદાર દૃષ્ટિથી જોઇ શકાય-વતી શકાય.
૧૦ ઉન્નતિ ક્રમે ક્રમે જ થાય છે.