SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૫૦ ] શ્રી કપૂરવિજયજી પીવાનું તજી દેવુ જોઇએ, તેમ જ તેવુ ગામરું વાસણ ખાલી કરી તાપમાં પૂરેપૂરું સુકવી દેવુ જોઇએ. ૨ શુદ્ધ પાણી પીવાનું અને તેવા વાસણમાંથી કાઢવાનુ ભાજન જુદુ જોઇએ. ૩ તાંબા પીત્તળના સરીયાવાળા ડાયેા ખાસ રાખી, તે વતી પાણી ગેાળામાંથી કાઢી, એક પહેાળા મેાઢાવાળા પ્યાલાવાટકામાં લઇ, સારા પ્રકાશમાં પીવાથી ઠીક જીવરક્ષા થઇ શકશે. ૪ માટીના ગાળા ઉપર માટીના જ ચડવા કે લટકા જુદા રાખવા કઇ અયુક્ત નથી. પ સ્વપર જીવનની રક્ષા માટે એટલું કરવાને જે આળસ કરે તેવા ભાઇબહેનેાની અનુકંપા ખાતર કાઇ પણ દિલસેાજ બધુ તેવાં સાધન તેને મેળવી આપે. ૬ નાતજાતના અનામત ફંડમાંથી દરેકને એનું લહાણું ચેાખ્ખાઇ રાખવા માટે જ કરી, આગેવાના માફ પુણ્ય હાંસલ કરી શકે. જો કે તેમાં લાંબુ ખર્ચ થવાના સંભવ નથી. ૭ આટલા પણ સ્વાર્થ ત્યાગ કર્યા વગર મેટી મેાટી વાતા કરવાથી શું વળી શકવાનું ? ઇતિશમ્ [ જૈ. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૨૨૯. ] HAAK
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy