________________
GS:
MIYAKISUMMENU
3: 06
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
વીર્થકરોની પ્રથાયીની
પ્રસ્તાવના
23AR, 9-24
ZRAK
2
વિ. સં. ૨૦૪૯
ઇ.સત્ ૧૯૯૩
-
(ત્રણ લેખોની પ્રસ્તાવના)
કીમ
HRA)
I/
નોંધ :–અહીંયાં ત્રણ છત્ર કેવાં હોવાં જોઇએ? અને વાળની અવૃદ્ધિ ક્યારથી? આ બંને પર બાબત અંગે શિલ્પશાસ્ત્ર તથા ત્રિષષ્ઠીશલાકાપુરુષચરિત્ર વગેરેના જે પ્રબળ પુરાવા આપું છું તે પુરાવા એવા છે કે છત્ર અને વાળ બાબતમાં લેખ, ચર્ચા કે વાદવિવાદની જરૂર જ ન રહે. આ પુરાવા
સવળાં છત્રની માન્યતાને પૂરેપૂરો ટેકો આપે છે, અને વાળની અવૃદ્ધિ દીક્ષા વખતથી ન સમજવી CS એ વાતની સાબિતી આપે છે.
ક છત્ર અંગે શિલ્પશાસ્ત્રના પાઠનો પુરાવો પાછળ આપ્યો છે.
પ્રસ્તાવના એ પુસ્તકનું મુખ છે, પ્રવેશદ્વાર છે, એનો અલંકાર છે. નાનું મોટું કોઇપણ = પુસ્તક થયું એટલે તેની નાની-મોટી પ્રસ્તાવના તો આપવી જ પડે. તેમાંય જે પુસ્તક પ્રદ ચર્ચાત્મક કે વિવાદાત્મક હોય ત્યારે પ્રસ્તાવના ખાસ જરૂરી બની જાય છે. આ પુસ્તકમાં છે TV શરૂઆતના બે લેખોના વિષયો શુષ્ક છે, લખાણ અનેકરંગી છે. આ પુસ્તકની સૂઝ થોડું જ SS શાસ્ત્રીયજ્ઞાન હોય, વ્યક્તિ સુશિક્ષિત અને જ્ઞાની હોય તો તેને આમાં સમજ અને રસ પડે.
આ પુસ્તક સામાન્ય પ્રજાના કે સામાન્ય અભ્યાસીઓના આકર્ષણ અને રસનો વિષય બને જ તેવું નથી. તેથી પ્રસ્તાવના દ્વારા પુસ્તકનો પરિચય યોગ્ય રીતે રજૂ કરવો જોઇએ, જેથી - GS પુસ્તક શું કહે છે તેનો ખ્યાલ વાચકોને મળી રહે. અને એમાંથી કંઇક નવું પણ જાણવા SS
મી. વળી નાના-મોટા સહુને ભાગ્યેજ જાણવા મળે એવાં વરસો બાદ પહેલીજવાર ચર્ચાતા - આખરી નિર્ણય આપતા એવા આ પુસ્તકના અભૂતપૂર્વ ત્રણ લેખના વિષયોની કંઇક
છે